"સામાજિક વિજ્ઞાન ના હિન્દી વિડિયો માટે you tube પર સર્ચ કરો મારી ચેનલ nitinpathak786.."
"NOW GO TO WWW.NITINPATHAK786.IN."
"સામાજિક વિજ્ઞાન ના આ બ્લોગ માં પાઠક નીતિન આપનું હાર્દિક સ્વાગત કરે છે."
"GO TO PLAY STORE ON YOUR ANDROID PHONE AND DOWANLOAD NITINPATHAK786 MY ADROID APPLICATION."

Sunday 30 September 2018

About ramayana

✅ રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન ✅

તમારા બાળકને જરુર જણાવો.

✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
*શ્રી ગુરુ નાનજી*

✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*

✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
*શાંતા-ઋષ્યશૃંગ*

✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
*આદિગ્રંથ*

✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું?
*સોમવતી-શાંતનુ*

✍🏻 અનુષ્ઠાન એટલે શું?
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*

✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
*શિવ*

✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
*શંબરાસુર*

✍🏻 શબરીનું સાચું નામ શું હતું?
*શ્રમણા*

✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
*રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી*

✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
*વડ,પીપળો,આંબલી, બિલી, અશોક*

✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
*રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯*

✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો?
*તાટકા અને સુંદ*

✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
*લંકિની*

✍🏻 મંદોદરી કોની પુત્રી હતા?
*માયાસુર*

✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
*ઔષધિપ્રસ્થ*

✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
*પ્રાકૃત*

✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો.
*વેદવતી*

✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
*રઘુકુલ રીત સદાચલી આઈ*

✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો.
*માંડવી અને શ્રુતકીર્તિ*

✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
*વરસાદ-ચાસ*

✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
*લવ-કુશ*

✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો.
*ઋક્ષરજસ*

✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
*દંદુભી*

✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
*ત્રિકુટ*

✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
*મકરધ્વજ*

✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે?
*૯૨૨૮*

✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
*સરયૂ નદીમાં જળસમાધિ*

✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી?
*ત્રીજય*

✍🏻 રાવણના માતા-પિતા કોણ હતા?
*કૈક્સી-વિશ્ર્વા*

✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
*યુધાજીત*

✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
*૨૪૦૦૦*

✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો?
*સુનયના*

✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
*પીનાકપાણી*

✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
*તપ*        

                            

No comments:

Post a Comment